હસો અને હસાવો
હસો અને હસાવો
ડૉક્ટર સાહેબ તમે ચર્મરોગ નિષ્ણાત કેમ બન્યા?
એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે.
એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે.
***
ક્રિકેટનો સટ્ટો સાવ નક્કામો… હું કાલે રૂ.૨૦૦૦/- હારી ગયો. મને એમ કે ભારત જીતી જશે એટલે રૂ.૧૦૦૦/- નો દાવ ખેલ્યો હતો.
તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો?
તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો?
બીજા ૧૦૦૦ હાઇલાઇટ્સમાં લગાડ્યા હતા.
Comments